ચક્ષુદાન
રાજકોટ:
વસંતભાઈ રાજાભાઈ વાણીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 707મું ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન થયેલ છે.
ઈશ્વરિયા:
મોટા કોટડા નિવાસી કાન્તિભાઈ ચકુભાઈ અમરેલીયા (ઉ.84) તે અમૃતભાઈ અને હરેશભાઈના પિતાશ્રીનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.7ના સવારના 8 થી સાંજે 8 સુધી છે.
સાવરકુંડલા:
શાંતાબેન ગોકળદાસ ઘીનોરા (ઉ.103) તે નવનીતલાલ, સ્વ.નટવરલાલ, જેચંદભાઈ, કિશોરભાઈ તથા
હકાભાઈના માતૃશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ને શુક્રવારે સાંજે 4 થી 6,
દેરાસર શેરી, એક્યુરેટ એપાર્ટમેન્ટ, સાવરકુંડલા છે.
વાંકાનેર:
સ્વ.મનસુખલાલ દેવચંદભાઈ કોટકના પુત્ર વિનોદભાઈ (ઢેબરભાઈ) (ઉ.67) તે સ્વ.જીતેન્દ્રભાઈ,
બટુકભાઈ, સ્વ.કોકીલાબેન, કમલાબેન, રંજનબેન, ગીતાબેન, જયશ્રીબેન, ઉષાબેન તથા વર્ષાબેનના
મોટાભાઈ, વિછીબેન, સાગરભાઈ, ચિરાગભાઈના પિતાશ્રી, મોરબી નિવાસી સ્વ.ખંડુલાલ માવજીભાઈ
મીરાણીના જમાઈ, વસંતલાલ તથા ભરતભાઈના બનેવીનું તા.4ના અવસાન થયું છે. બેસણું, પિયરપક્ષની
સાદડી તા.6ના સાંજે 4-30 થી 5-30, લોહાણા મહાજન વાડી, દિવાનપરા, વાંકાનેર છે.
પોરબંદર:
ગીતાબેન શશીકાંત જોષી (ઉ.82) તે સ્વ.શશીકાંત માવજીભાઈ જોષીના પત્ની, આશુતોષભાઈ, મમતાબેન
અને સનતભાઈના માતુશ્રી, જયશ્રીબેન, હીનાબેનના સાસુનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા
તા.6ના સાંજે 5 થી 6, તેમના નિવાસ સ્થાન માર્કેટિંગ યાર્ડ પાસે, કેદાર ખાતે છે.
રાજકોટ:
લીલીબેન વલ્લભભાઈ દુધાત્રા તે જયેશભાઈ, હિરેનભાઈ, ભુમિકાબેન નિખીલભાઈ લુણાગરિયાના માતુશ્રી,
નિખીલકુમાર ચંદુલાલ લુણાગરિયાના સાસુનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે
4 થી 6, તેમના નિવાસ સ્થાન, રણછોડવાડી ગેટ નંબર-2, શેરી નં.3, આશ્રમ રોડ, કુવાડવા રોડ,
રાજકોટ છે.
મેંદરડા:
બગડુ નિવાસી કમળાબેન અનંતરાય નિમાવત (ઉ.75) તે દિનેશભાઈ (મુંબઈ), મિલનભાઈના માતૃશ્રી,
યશ તથા ભાર્ગવ તથા ભાવિકના દાદીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું તા.9ના આખો દિવસ છે.
ધોરાજી:
સોની મનસુખલાલ ત્રિભુવનદાસ ઘીણોજાની પુત્ર સંગીતાબેન દિલીપકુમાર રાજપરા (ઉ.56) જૂનાગઢનું
તા.2ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી ધોરાજી મુકામે તા.6ના સાંજે 4 થી 6, દરજી
જ્ઞાતિની વાડી, ચામડીયા કુવા ચોક, વઘાસીયા ચોરા રોડ, ધોરાજી છે.
રાજકોટ:
અશોકભાઈ વિનોદભાઈ પટેલ (ઉ.61) દશા મોઢ માંડલીયા વણીક, સ્વ.વિનોદભાઈ અમૃતલાલ પટેલના
પુત્ર, નિલેશ, નિકુંજના મોટાભાઈ, કિંજલ-ફોરમના પિતાશ્રી, વિભાબેન અશોકભાઈ પટેલના પતિનું
તા.5ના અવસાન થયું છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ નાના ખીજડીયા હાલ રાજકોટ જ્યોત્સનાબેન રામશંકરભાઈ જાની (ઉ.71)
તે રામશંકરભાઈ જાનીના દીકરી, દીપકભાઈના માતુશ્રી, અશોકભાઈ, કિશોરભાઈના મોટા બહેનનું
તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4 થી 5, મનેશ્વર મહાદેવ મંદિર, (મહેશ્વરી
સોસાયટી) દેવપરા, શેરી નં.2-અ, કોઠારીયા રોડ ખાતે છે.
સાવરકુંડલા:
યુવરાજસિંહ રામસિંહ ગુરુમ (ઉ.59) તે બલરાજ યુવરાજસિંહ ગુરુમના પિતાશ્રીનું તા.31ના
અવસાન થયું છે.
સાવરકુંડલા:
વિનોદભાઈ નંદલાલભાઈ નગદીયા (ઉ.64) તે કિશનભાઈ, ભાવિબેનના પિતાશ્રી, રાજુભાઈ, પંકજભાઈ,
ઉષાબેન, ભાવનાબેનના મોટાભાઈ, સુરેશભાઈ, કિરીટભાઈના ભત્રીજાનું તા.1ના અવસાન થયું છે.
સાવરકુંડલા:
રહીમભાઈ ચાંદભાઈ કુરેશી ભેકરાવાળા તે મર્હુમ મહેબૂબભાઈ ચાંદભાઈના મોટાભાઈ, તે ઈમરાન,
અશરફના વાલીદ, સરદારભાઈ દાદુભાઈ (બિલ્લા)વાળા જમાલભાઈ દાદુભાઈના બનેવી, અભરામભાઈ રાજેશભાઈ
કુરેશી (વડાળ)વાળાના સાઢુભાઈનું તા.4ના અવસાન થયું છે. જિયારત સવારે 10 કલાકે મસ્જિદે
ખદીજામાં અને બહેનોની જિયારત તેમના નિવાસ સ્થાને બીડી કામદાર કે.કે.હાઈસ્કૂલની સામે,
સાવરકુંડલા છે.