રાજકોટ:
ભાવનાબેન (એડવોકેટ-નોટરી) તે સ્વ.િગરીશભાઈ લક્ષ્મીદાસ કોટકના પત્ની, ઈશા (ઓસ્ટ્રેલિયા)ના
માતુશ્રી તેમજ અજયભાઈ અને જયેન્દ્રભાઈ વજુભાઈ જોબનપુત્રાના બેનનું તા.1નાં રોજ અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.પને ગુરૂવારે સાંજે 4.30 થી 6.30, નાગરબોર્ડીંગ હોલ, વિરાણી
હાઈસ્કૂલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.
રાજકોટ:
કુસુમબેન (ઉ.83) તે સ્વ.શશીકાંતભાઈ નરભેરામ ગાદોયાના પત્ની તે જીગ્નેશભાઈ, મેહુલભાઈ
તથા કિરણબેન સુરેશકુમાર મલકાણના માતા તથા શ્વેતાબેન, દિવ્યાબેનના સાસુ અને મુંબઈ નિવાસી
સ્વ.શશિકાતંભાઈ, હરિતભાઈ, કમલેશભાઈ ધ્રુવના બહેનનું તા.1ને રવિવારે અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.પને ગુરૂવારે સાંજે 4.30 થી 6 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે,
રાજકોટ ખાતે છે.
જેતલસર:
ઈન્દુબા જાદવ તે કિરીટસિંહ અમરસિંહ જાદવ (િનવૃત પ્રિન્સિપાલશ્રી વિવેકાનંદ હાઈસ્કૂલ)ના
પત્ની, યુવરાજસિંહ તથા વિજયસિંહનાં માતાનું તા.1ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.પને
ગુરૂવારે તેમના નિવાસ સ્થાન જેતલસર જં. ખાતે છે.
જૂનાગઢ:
પરેશભાઈ (ઉ.વ.પ9) તે સ્વ.વ્રજલાલ મંગળજી કમાણીના પુત્ર, મીનાબેનના પતિ તથા સ્નેહા જય
મહેતા અને પૂજા અંકુર મોદીના પિતા તેમજ સ્વ.પ્રાણલાલ મગનલાલ ઉદાણીના જમાઈનું તા.રનાં
અવસાન થયું છે. ઉઠમણુ તા.પનાં સવારે 10 કલાકે સ્થા.જૈનસંઘની વિજયવાડી, ઉપરકોટ રોડ,
જૂનાગઢ ખાતે તથા પ્રાર્થનાસભા તા.10.4પ કલાકે છે.
જૂનાગઢ:
જયસુખલાલ વિઠ્ઠલદાસ ચંદારાણા (ઉ.80) તે ભાવિનભાઈ, પ્રશાંતભાઈ, નયનાબેન પજવાણી અને અનિલાબેન
રતનધાયરાના પિતા તથા વિનોદભાઈ અને કિરીટભાઈના કાકાનું તા.રનાં અવસાન થયું છે. સ્મશાનયાત્રા
તા.3નાં સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાન સમ્રાટ એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા શેરી નં.4,
જૂનાગઢ ખાતેથી નીકળશે. બેસણુ તા.પનાં સાંજે પ થી 6, જાગનાથ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ
ખાતે છે.
ખંભાળિયા:
કેતનભાઇ (ઉ.વ.54) તે સ્વ. ત્રંબકલાલ લાલજી બુદ્ધભટ્ટીના પુત્ર, પ્રવીણભાઇ (આંગડિયા)
તથા અનિલભાઇના ભાઇનું તા.2 સોમવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.4ને બુધવારે સવારે
10 થી 10-30 શરણેશ્વર મહાદેવ મંદિરે છે.