રાજકોટ: ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ મુકુંદરાય શંકરલાલ
ઠાકર (ઉં.78) તે (નિવૃત્ત એસબીએસ બેન્ક) તે નયનાબેનના પતિ, અને કશ્યપભાઇ, મનેન્દુભાઇ
ઠાકરના પિતા તથા નવનીતભાઇ, મહેશભાઇ, હસમુખભાઇ, પ્રતિભાબેન એમ. જોશીના મોટા ભાઇ, તેમજ
જામનગર નિવાસી સ્વ. રમેશચંદ્ર પ્રભાશંકર ભટ્ટના જમાઇનું તા.31ને શનિવારે અવસાન થયું
છે. ઉઠમણું તા.2ના સોમવારે સાંજે સમય 5થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક
મેઇન રોડ, સરકારી કર્મચારી સોસાયટી પાસે, રૈયા રોડ, રાજકોટ
ખાતે
છે.
રાજકોટ:
રમેશભાઇ (કાળુભાઇ) મૂળજીભાઇ જોગીનું તા.31ના અવસાન થયું છે. બન્ને પક્ષની સાદડી તા.2ને
સોમવારે સાંજે 5થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
સત્યદેવસિંહ શિવસિંહજી ગોહિલ (ઉં.75) તે જયદીપસિંહના પિતા, જયપાલસિંહ તથા મોનાબા (ડોલી)ના
કાકા તેમજ પ્રદ્યુમનસિંહ રાણાના ફુવાનું તા.30ને શુક્રવારે અવસાન થયું છે. બેસણું તા.2ને
સોમવારે સાંજે 5થી 7 પારસ કો.હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે
છે.
રાજકોટ:
કસ્તુરબેન મગનલાલ કારોલિયા (ઉં.80) તે પ્રવીણભાઇ તથા જયેશભાઇ મગનલાલના માતાનું તા.31ને
શનિવારે અવસાન થયું છે. બેસણું તા.2ને સોમવારે સાંજે 4થી 6 તેમના નિવાસસ્થાન તા.2ના
ન્યુસાગર સોસાયટી નં.7, કેદારનાથ દરવાજાની અંદર શ્રી બુટભવાની કૃપા કોઠારીયા રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
નિષ્ઠા જયભાઈ રાજદેવ (નીશુ) તે જય રાજદેવ (આઈસીઆઈસીઆઈ બેંક)ના પત્ની, સ્વ.દિલીપભાઈ
ગીરધરલાલ રાજદેવના પુત્રવધૂ, વિશાલભાઈના ભાભી, સ્વ.દિલીપકુમાર તથા અરુણાબેન ત્રિવેદીની
પુત્રી, નિરવ, વૈશાલી, દૃષ્ટિ, સીમાના મોટા બહેનનું અવસાન થયું છે. બેસણું તા.2ને સોમવારે
સાંજે 4થી 6, શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામ પાર્ક શેરી નં.1/6નો ખૂણો, પંચાયત ચોક,
રાજકોટ ખાતે છે.
વિસાવદર:
રંજનબેન (ઉં.વ.75) તે સ્વ.જયંતીભાઈ નાનજીભાઈ જીવાણીના પત્ની, શૈલેષભાઈ (લાલાભાઈ) તથા
ચેતનભાઈના માતા, જૂનાગઢવાળા સ્વ.ગોરધનદાસ તુલસીદાસ તન્નારાણાના પુત્રી તેમજ નીકુંજ,
નંદન, નીસર્ગના દાદીનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.2ના
4થી 6, લોહાણા મહાજન વાડી, વિસાવદર
ખાતે
છે.
અમરેલી:
વિનુભાઈ નંદલાલભાઈ નગદિયા (ઉં.વ.64) જલારામ ખેતીવાડી સ્ટોર (સાવરકુંડલા) તે કિશનભાઈ,
ભાવિબેનના પિતા તથા રાજુભાઈ, પંકજભાઈ, ઉષાબેન (સુરત), ભાવનાબેન (ઉના)ના મોટાભાઈ તથા
પ્રવિણભાઈ, સુરેશભાઈ (બી.ઓ.બી) અને કિરીટભાઈના ભત્રીજા તેમજ ભૂમીતભાઈ સુભાષભાઈ વ્યાસના
સસરાનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ને સોમવારે સાંજે 4થી 6, ગુરુદત્ત
મંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતે છે.
સાવરકુંડલા:
વિમળાબેન પરમાર (ઉં.75) તે નાગજીભાઈ સવજીભાઈ પરમારના પત્ની, દિનેશભાઈ, સુરેશભાઈ તથા
નિલેશભાઈના માતાનું તા.27ને મંગળવારે અવસાન થયું છે. બેસણું તા.2ને સોમવારે 4થી 6,
પારેખવાડી કોર્નર, સાવરકુંડલા ખાતે છે.
સાવરકુંડલા:
જયાબેન રમેશચંદ્ર પંડયા (ઉં.72) તે મોહનલાલ રામજીભાઈ ત્રિવેદીના દીકરી અને રમેશચંદ્ર
નંદલાઈભાઈ પંડયાના પત્ની તથા અભિષેકભાઈ તથા ધ્રુવભાઈના માતા અને બીપીનભાઈના ભાભી તથા
દીપકભાઈના કાકી તથા જીતુભાઈ ત્રિવેદી, બળવંતભાઈ ત્રિવેદી, ભરતભાઈ ત્રિવેદી, અશોકભાઈ
ત્રિવેદીના બહેન તથા ભાવેશકુમાર એન.દેસાઈ, દિવ્યાંગકુમાર એન.ત્રિવેદી તથા ભરતકુમાર
એચ.જાનીના સાસુનું તા.31ના અવસાન થયું છે. સાદડી શ્રી એકલિંગજી ઉપવન, પારેખવાડી, સાવરકુંડલા
ખાતે તા.2ને સોમવારે સાંજે 4થી
6 છે.
ફૂલછાબના
જાહેરખબર મેનેજર મનીષ જાનીના માતૃશ્રીનું અવસાન : આજે બેસણું
રાજકોટ:
રામોદ નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ પુરુષોત્તમ જાની (નિવૃત્ત ખેતીવાડી ખાતુ)ના પત્ની
મંજુલાબેન (ઉ.વ.85) તે સ્વ.છગનભાઈ, સ્વ.જશવંતભાઈ, સ્વ.રસિકભાઈ, પ્રવીણભાઈના ભાઈના પત્ની
તથા સ્વ.હરેશભાઈ (સિવિલ કોર્ટ રાજકોટ), મનીષભાઈ (જાહેરખબર મેનેજર ફૂલછાબ), મીનાબેન
વિપુલકુમાર દવેના માતૃશ્રી, નિકેત અને સંકેતના દાદીમા તથા ઝવેરચંદ મહેતાના પુત્રીનું
તા.31 મે શનિવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.2 જૂન, સોમવારે સાંજે 4-30
થી 6-30, નંદકિશોર હોલ, ગાયકવાડી, રેલવે જંક્શન પાસે, રાજકોટ ખાતે રાખેલું છે. મનીષભાઈ
જાની- 99240 51718