• શનિવાર, 07 જૂન, 2025

અવસાન નોંધ

ગોંડલ: સ્વ.પ્રતાપરાય સૌભાગ્યચંદ મહેતાના પુત્ર સુનિલભાઈ તે મીનાબેન, કેતનભાઈના ભાઈનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6 ‘સૂરજ’ 1પ/14 ભોજરાજપરા ગોંડલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

પોરબંદર: જીતેન્દ્રભાઈ રતિલાલ થાનકી (ઉં.63) (પુલક સ્ટૂડિયો)વાળાનું સ્વ.રતિલાલ પુંજાભાઈ થાનકીના પુત્ર, દીપકભાઈના મોટાભાઈ, મંજુલાબેનના પતિ, મનન, શીતલ અને હેતલના પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 4થી પ દરમિયાન ઝુંડાળામાં આવેલા ઝુંડાળા વિદ્યાર્થીભવન ખાતે રાખેલ છે.

રાજકોટ: રાજેશભાઈ હરીભાઈ સેજપાલ (ઉં.64) તે સ્વ.હરીભાઈ રામજીભાઈ સેજપાલના પુત્ર, પ્રવીણભાઈનાં ભત્રીજા, નીલેશભાઈ, રજનીભાઈ, પ્રશાંતભાઈના મોટાભાઈ, ધ્રુવ અને આયુષીના પિતાશ્રી, ઓધવજીભાઈ ગોવિંદજીભાઈ માધવાણી (સાવરકુંડલા)ના જમાઈનું તા.3નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.પને ગુરુવારે 4.30થી 6.30 કલાકે જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક નજીક, રાજકોટ છે.

રાજકોટ: મૂળ જૂનાગઢ હાલ રાજકોટ ભગવતીબેન તે કમલેશકુમાર હર્ષદભાઈના પત્ની, પ્રાંશ કમલેશકુમારના માતૃશ્રી, રિદ્ધિબેન ભાસ્કરકુમારનાં ભાભી, સ્વ.હર્ષદભાઈ ભાયલાલભાઈના પુત્રવધૂ, કમલેશભાઈ, મુકેશભાઈ, ઉષાબેનના બહેનનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.પનાં બપોરે 4 થી 6 સત્યમ સોસાયટી, બ્લોક નંબર-ર1, જામનગર રોડ, રાજકોટ છે.

રાજકોટ: મુ.બેરાજા પસાયા હાલ રાજકોટ પ્રકાશભાઈ ગોરધનભાઈ મારૂ (ઉં.પ7) તે દિનેશભાઈ, મહેન્દ્રભાઈના મોટાભાઈ, મધુબેન હસમુખકુમાર ગોહેલનાં ભાઈ, રસિકભાઈ ઉત્તમભાઈ ગોંડલીયાના બનેવીનું તા.3ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.પના સાંજે 4થી 6 દયાસાગર હનુમાન મંદિર પોપટપરા મેન રોડ, રાજકોટ છે.

રાજકોટ: ગં. સ્વ. કમળાબહેન કાંતિલાલ પરમાર (ઉ.92) તે કિરીટભાઇ, કેતનભાઇ અને ક્રિનાબહેનના માતુશ્રી તેમજ હિનાબહેનના સાસુનું તા. બીજીના રોજ અવસાન થયું છે. તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ

રાખી છે.

જૂનાગઢ: ધોરાજી નિવાસી વ્રજલાલ ધોળકિયાના પત્ની શારદાબેન (ઉં.98) તે છત્રાસાવાળા સોની ગુલાબચંદ કડેચા, અમૃતલાલ અને હરસુખલાલના બહેનનું અવસાન થયું છે. સાદડી તા.5ના સાંજે 5થી 6, ભરતભાઈ ગુલાબચંદ કડેચાના નિવાસ સ્થાન, છાંયા બજાર, અમર જ્યોત એપાર્ટમેન્ટની બાજુમાં જૂનાગઢ છે.

રાજકોટ: ભાવનાબેન મનહરલાલ કક્કડ (ઉં.75) તે મનહરલાલ મકનજીભાઈ કક્કડ (રિટાયર્ડ પીડબલ્યુડી)ના પત્ની, સ્વ.જમનાદાસ પોપટ (રઘુવીર ખમણ), સ્વ.લલિતાબેન જમનાદાસ પોપટના પુત્રી, પ્રફુલ્લાબેન જયંતિલાલ રાજવીર, પ્રવીણભાઈ અને ભરતભાઈ મકનજીભાઈ કક્કડના ભાભી, અંજનાબેન, વર્ષાબેન, દક્ષાબેન, મીતાબેન અને દર્શનાબેનના માતુશ્રી, લલિતભાઈ કારિયા, રામભાઈ કોટેચા, રતનભાઈ પટેલ અને નીકુંજભાઈ સચદેના સાસુ, કૃતિ ચિરાગ ગોવાણી, આકૃતિ જયદીપ વાળા, હિતાર્થ, આદિત્ય, મીત તથા દિવાના નાનીમા, કોકીલાબેન કક્કડ, નીતાબેન પલાણ, સ્મીતાબેન તન્નાના મોટા બેનનું તા.4ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.5ના સાંજે 5-30થી 6-30 દરમિયાન સવન સિગ્નેટ કોમ્યુનીટી હોલ, આલાપ ગ્રીન સીટી પાસે, તુલસી સુપર માર્કેટ સામે, રૈયા રોડ, રાજકોટ છે.

પોરબંદર: જ્યોતિબેન સુખદેવભાઈ મશરૂ (ઉં.56) તે સ્વ.કરશનભાઈ પ્રેમજીભાઈ મશરૂ (ભગવતી પ્રોવિઝન સ્ટોર)ના પુત્રવધૂ, કાનાભાઈ, મયુરભાઈ, રાધિકાબેન હરીશભાઈ પોપટ, મીરાબેન મનીષભાઈ કટારીયાના ભાભી, ભરતભાઈ ગોવિંદજી પાબારીના પુત્રીનું તા.1ના અવસાન થયું છે.

જામકંડોરણા: સ્વ.દુર્ગાશંકર ગીરજાશંકર વ્યાસના દીકરી કુસુમબેન (કુંદનબેન)(ઉં.68) તે રમણીકલાલ છગનલાલ દવેના પત્ની મહેશભાઈ વ્યાસ (રાજકોટ), રાજુભાઈ વ્યાસ (ગોંડલ), સ્વ.જ્યોત્સનાબેન રમેશભાઈ વાગવડીયા (ધોરાજી), હંસાબેન પંડયા (જામકંડોરણા), ઉષાબેન ભરતકુમાર પંડયા (ધોળા જં.), અનિલાબેન અનિલભાઈ પંડયા (ભાવનગર)ના બેન, શૈલેષભાઈ, અલ્પાબેન વિપુલકુમાર જોષી (ધોળા)ના માતુશ્રી, મનસુખભાઈ દવે (લાલપુર), રજનીકાંતભાઈ દવે (જૂનાગઢ)ના કાકી તથા કિશોરભાઈ જોષી (જૂનાગઢ), જયસુખભાઈ ભટ્ટ (જામકંડોરણા)ના મામીનું તા.4ના અવસાન થયું છે. સાદડી તા.6ના સાંજે 4થી 6 સુધી જામકંડોરણા (જિ.રાજકોટ), હાટકેશ્વર મંદિર પાસે તેમના નિવાસ સ્થાને છે.

રાજકોટ: મુળ સણોસરા હાલ રાજકોટ સ્વ.મોહનલાલ નારણજીના પુત્ર કાંતિલાલ મોહનલાલ સવજાણીના પત્ની કિરણબેન (ભારતીબેન) તે સ્વ.કાંતિલાલ ડાયાલાલ દત્તાણીના પુત્રી, પ્રદીપકુમાર, મથુરભાઈના બહેન, સાવન, ચાર્મી, ધવલ તકવાણી, હિરલ, નમ્રતાના માતૃશ્રીનું તા.3ના અવસાન થયું છે. બેસણું તા.5ના સાંજે 4થી 6, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સરકારી કર્મચારી સોસાયટી, ચંદન પાર્ક મેઈન રોડ, રૈયા ચોકડી પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે. મો.નં.81403 41187, 79844 76207

ધોરાજી: સોની સ્વ.મનસુખલાલ ત્રિભુવનદાસ ઘીણોજા ધોરાજીના પુત્રી સંગીતાબેન દિલીપભાઈ રાજપરા (જૂનાગઢ) તે સ્મીતાબેન તનસુખભાઈ રાજપરા ખરેડી, ભદ્રાબેન ભુપતભાઈ માંડલીયા (ઉપલેટા), હીનાબેન નિલશેકુમાર વઢવાણ (દડવી)ના બેન, કિરીટકુમાર મનસુખલાલ ઘીણોજા (ધોરાજી), મનસુખભાઈ રાજપરાના ભાણેજનું તા.2ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.6ના સાંજે 4થી 6, ધોરાજી મુકામે દરજી જ્ઞાતિની વાડી, ચામડિયા કૂવા ચોક ખાતે છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વડોદરા નિવાસી સુરેશભાઈ લાભશંકર ભટ્ટ (ઉં.77)(નિવૃત્ત પોલીસ ઈન્સપેક્ટર) તે પૃથ્વી ભટ્ટ (અમદાવાદ)ના પિતાશ્રી, દિનકરભાઈ ભટ્ટ (નિવૃત્ત ગવર્મેન્ટ પ્રેસ રાજકોટ)ના નાનાભાઈ, વિનોદભાઈ ભટ્ટ (નિવૃત્ત ઓએનજીસી વડોદરા), ભાનુબેન સુરેશભાઈ જોષી (રાજકોટ), શકુંતલાબેન ચંદુભાઈ પાઠક (વડોદરા), કુમુદબેન ભદ્રેશભાઈ ઉપાધ્યાય (રાજકોટ), દક્ષાબેન પ્રમોદરાય દવે (પાટણ), જયશ્રીબેન નીતિનભાઈ રાડિયા (વેરાવળ)ના ભાઈનું તા.3ના વડોદરા ખાતે અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4થી 6, શિવમ સોસાયટી કોમ્યુનીટી હોલ, અંબે સ્કૂલ સામે, માંજલપુર, વડોદરા છે. મો.નં.99244 10077, 75748 27770

ઇ-પેપરના નવા શુલ્ક