રાજકોટ:
જોડિયા નિવાસી હાલ રાજકોટ સ્વ.અમૃતલાલ જમનાદાસ પીઠડીયા (ઉં.86) તે સ્વ.નટુભાઈ વલ્લભભાઈ
પીઠડિયાના મોટાભાઈ, સ્વ.કૃણાભાઈ (બન્ટી), તે ખ્યાતિબેનના ભાઈજી, ભાવેશભાઈના પિતા, ભાવિનીબેન
ભાવેશભાઈ પીઠડિયા, સેવિલભાઈ ભાવેશભાઈ પીઠડિયાના દાદાનું તા.16ના અવસાન થયું છે. બેસણું
તા.19ના સાંજે પથી 6 મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ રામનાથપરા રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.વિનોદરાય માવજીભાઈ અનડકટના પત્ની વાસંતીબેન (ઉં.84) તે સ્વ.છગનલાલ પરષોતમદાસ ચાંદરાણી
(મોટા દડવા)ના દીકરી, ચંદુભાઈ (મુંબઈ), કિશોરભાઈ (ગોંડલ)ના મોટાબહેન, નીતિનભાઈ (અમદાવાદ),
હિતેશભાઈ (ટેક્સ.એશો.પ્રમુખ), શૈલેષભાઈ (બાલાજી ટેક્સટાઈલ) તથા હરેશભાઈ (પરી એન્ટરપ્રાઈઝ)ના
માતુશ્રી, ધવલ, મોનીલ, યશ, દેવાંગ, સ્મિતના દાદીનું તા.17ના અવસાન થયું છે. બેસણું,
પિયર પક્ષની સાદડી તા.19ના સાંજે પથી 6 પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
નિર્મળાબેન ભાવેશભાઇ ગોહિલ (ઉં.59) તે પ્રતાપભાઇ, બકુલભાઇ (ભાવનગર)ના નાનાભાઇ, ભાવેશભાઇનાં
પત્ની, રાજુભાઇ, મંજુબેન (નડિયાદ), સીલાબેન (ગોંડલ)ના ભાભી, બ્રિજેશભાઇના માતુશ્રીનું
તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6 ચંદ્રમૌલેશ્વર મંદિર ગંગોત્રી ડેરી
પાસે, સાધુવાસણી રોડ, રાજકોટ છે.
મીઠાપુર:
નરોત્તમભાઇ ભાઇલાલભાઇ સામાણીના પુત્ર, પરેશભાઇ નરોત્તમભાઇ સામાણી (ઉં.44) તે વર્ષાબેન
વિપુલભાઇ પંચમતિયાના નાનાભાઇ, કુંજના પિતા, દ્વારકાદાસ ધરમશીભાઇ સુતરિયાના જમાઇનું
તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના 5થી 5-30 જય અંબે સોસાયટી, સિદ્ધનાથ મહાદેવ
મંદિરે ભાઇઓ તથા બહેનોનું મોસાળ પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
સરોજબેન દિનેશચંદ્ર ગઢિયા તે દિનેશચંદ્રે જમનાદાસ ગઢિયા (આશ્રય એસ્ટેટ)ના પત્ની, સરોજબેન
તે સ્વ. મથુરાદાસ વિઠલદાસ રાયઠઠ્ઠાની પુત્રી પ્રકાશભાઇ, રીટાબેન લલીતકુમાર શીંગાળા,
કું. નિતાબેન, નમ્રતાબેન જીતેન્દ્રભાઇ ઠકરાર, પ્રિયાબેન નિલેશકુમાર રાજાના માતુશ્રી,
ધૈર્ય તથા યશ્વીબેનના દાદી, સેજલબેનના સાસુનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં
સાંજે 4-30થી 6 પંચામૃત એપાર્ટમેન્ટ, પટેલ કન્યા છાત્રાલય સામેનો મેઇન રોડ, નિલકંઠનગર,
રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.
અમરેલી:
મૂળ માવજીંજવા નિવાસી, હાલ અમરેલી મંજુલાબેન ધીરજલાલ ઠાકર (ઉં.90) તે યોગેશભાઇ, પ્રકાશભાઇ,
બિપીનભાઇ, ચંદ્રિકાબેન મહેતા, નયનાબેન રાવલના માતુશ્રીનું તા.15ના અવસાન થયું છે. બેસણું
તા.19ના સવારે 9થી સાંજના 6 સુધી પ્રાર્થના હોલ, જૂનો ચોરો, જેશીંગપરા શેરી નં.2, અમરેલી
છે.
રાજકોટ:
લલિતાબેન શિવલાલ કાચા તે સ્વ. રમેશભાઇ એમ. પરમારના માતુશ્રી, વિમલભાઇ, હિતેશભાઇ તથા
અમિતભાઇના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે ચારથી છ ધારેશ્વર મહાદેવ
મંદિર ભક્તિનગર સર્કલ રાજકોટ છે.