• રવિવાર, 05 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: હરબાઈબેન રણછોડભાઈ માથુકિયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 506મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયેલ છે.

રાજકોટ: ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના મુળ ગામ માણાવદર હાલ રાજકોટ રાજેન્દ્રભાઈ દયાશંકરભાઈ ભટ્ટ (ઉ.68) તે સ્વ.દયાશંકરભાઈ ગોવિંદજીભાઈ ભટ્ટના પુત્ર, તે કિર્તીભાઈ, બટુકભાઈ, દિલીપભાઈ, પ્રમિલાબેન ગિરિશભાઈ ઠાકર (રાજકોટ)ના ભાઈ, તે ભાવેશભાઈ, જીજ્ઞાશાબેન દેવેનકુમાર વ્યાસ (અમરેલી)ના પિતાશ્રી, તે સ્વ.રવિભાઈ શિવશંકરભાઈ જોષી (અમરેલી)ના જમાઈ, તે રાજુભાઈ, નિમિષભાઈના બનેવીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના બપોરે 3 થી 5, સોપાન હિલ કોમ્યુનિટી સેન્ટર, સોપાન હિલ, એલ-101, રૈયાધાર, શાંતિનગર ગેઈટ પાસે, રાજકોટ તા.26ના સાંજે 4 થી 6, શિવકૃપા, રતનપરા શેરી, માણાવદર ખાતે છે.

સાવરકુંડલા: રંજનબેન કૃષ્ણકાંતભાઈ ઠકરાર (ઉ.75) તે કૃષ્ણકાંતભાઈ ઠકરારના પત્ની, તે હીનાબેન, જીજ્ઞાબેન, વિરાજબેન, મિતભાઈના માતુશ્રી, તે સ્વ.મનસુખલાલ તથા સ્વ.મહેશકુમાર છોટાલાલ સચદેવ (વીરડી)ના બહેનનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.25ના સાંજે 4 થી 6, લોહાણા વિદ્યાર્થી ભુવન, મહુવા રોડ, સાવરકુંડલા છે.

ઉપલેટા: સોરઠ વિસા શ્રીમાળી જૈન સ્વ.રતિલાલ ધનજી વોરાના પુત્ર ધીરૂભાઈ તે સ્વ.માણેકલાલ ભાણજી ફોફરીયાના જમાઈ, તે સ્વ.હીરાબેનના પતિ, તે રાજેશ, જસમીના, બીનાલી, રીંકુના પિતાશ્રી, તે સ્વ.લાભકુંવરબેન, કાંતાબેન, ચંદનબેન, કલાબેન, સ્વ.સુધાબેન, ધનલતાબેન, પુનમચંદભાઈના ભાઈ, તે રૂપાબેનના સસરાનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સવારે 9-30 કલાકે ઉપલેટા છે.

રાજકોટ: સુશીલાબેન (ઉ.83) તે સ્વ.મુળવંતરાય કેશવલાલ ત્રિવેદીના પત્ની, તે રાજેશભાઈ, શૈલેષભાઈ (ધ્વનિ સેલ્સ), સોનલ વિજય પોપટ, રૂપા નિલેશ પરમારના માતુશ્રી, તે વિધિ, રાજવી, સ્વપ્નિલ તથા વત્સલના દાદી, તે અપૂર્વ પોપટ અને વૃંદા પરમારના નાનીમા, તે નીતાબેન તથા આશાબેનના સાસુ, તે ચોટીલાવાળા સ્વ.ઘનશ્યામભાઈ ઠાકરના પુત્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5 થી 6, અલકેશ્વર મહાદેવ મંદિર, અલકાપુરી શેરી નં.1, સદગુરૂ કોમ્પ્લેક્ષ પાછળ, રૈયા રોડ, રાજકોટ છે.

મોટી ફાફણી (તા.કોડીનાર): મુળ મિતિયાજ નિવાસી હાલ મોટી ફાફણી લાડુબેન (ઉ.43) તે જીતુભાઈ ઓઘડભાઈ વાઢેળના પત્ની, તે ઓધડભાઈ રાજશીભાઈ વાઢેળના પુત્રવધુ, તે બ્રીજેશભાઈના માતુશ્રી, તે દેવાયતભાઈના નાનાભાઈના પત્ની, તે મનુભાઈના ભાભીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના ગુરૂવારે મોટી ફાફણી મુકામે કોમ્યુનિટી હોલ ખાતે છે.

રાજકોટ: નૂતનભાઈ શાંતિલાલ દેસાઈ (નિવૃત્ત સેન્ટ્રલ બેંક) તે સુરેખાબેનના પતિ, તે ડો.હેમાંગ દેસાઈ, ઉન્નતિના પિતાશ્રી, તે અંજુમન, કમલેશ, વિરાટ અને દત્તા અતુલ દેસાઈના ભાઈનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સાંજે 5 થી 6, નંદનવન કો.ઓપરેટીવ સોસાયટી, સ્વીમીંગ પુલ પાછળ, રામપાર્ક મેઈન રોડ પાછળ, રાજકોટ છે.

ગોંડલ: ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના સ્વ.નવલભાઈ વ્યાસના પત્ની જયશ્રીબેન તે સ્વ.પરેશભાઈ વ્યાસ, કીર્તિબેન જીતેન્દ્રભાઈ જાની, કલ્પનાબેન સુધીરભાઈ ભટ્ટ, ભાવિનભાઈના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6, સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર, પંચવટી સોસાયટી, ગોંડલ છે.

પોરબંદર: મણીલાલ જગજીવનભાઈ નાંઢા (ઉ.81) તે સ્વ.ચંપાબેન ઈન્દ્રકાંત લોઢીયા, નરોતમભાઈના મોટાભાઈ, તે પરાગભાઈ, હિરેનભાઈના પિતાશ્રી, તે સ્વ.કાંતિભાઈ, સ્વ.જેન્તીભાઈ, વૃજલાલભાઈ ધરમસીભાઈ લોઢીયા (કેવદ્રાવાળા)ના બનેવીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના 4 થી 5, ફીજી છાત્રાલય ખાતે બંન્ને પક્ષનું સંયુક્ત છે.

પોરબંદર: અશ્વિનગીરી લાલગીરી ગોસ્વામી (ઉ.69) તે ગુલાબગીરીના નાનાભાઈ, તે જયેશગીરીના પિતાશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના બપોરે 4 થી 5 તેમના બોખીરા તંબુડાના નિવાસ સ્થાને છે.

કોડીનાર: પરજીયા પટ્ટણી સોની નાનાલાલ મોહનલાલ સાગર (નાનુકાકા)(ઉ.77) તે કોડીનાર ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસીએશનના પ્રમુખ, તે નિલેશભાઈ, રાજેશભાઈ, શીતલબેન હિતેશકુમાર ઘઘડાના પિતાશ્રી, તે સ્વ.કેશવલાલભાઈ, અમૃતલાલ, સ્વ.નંદલાલભાઈના નાનાભાઈ, તે સ્વ.રસિકભાઈના સાગરના મોટાભાઈ, તે સ્વ.હસુબેન પ્રભુદાસ જગડા (જૂનાગઢ), સ્વ.કમળાબેન નરોત્તમદાસ કરચલિયા (ગીરગઢડા)ના નાનાભાઈ, તે જગજીવનભાઈ ભગવાનભાઈ ધકાણ (ધારી)ના જમાઈનું તા.23ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ.લક્ષ્મીદાસ હરખચંદ લાખાણીના પુત્ર ભુપેન્દ્રભાઈ (ઉ.70) તે કાશ્મીરાબેનના પતિ, તે નિરાલીના પિતાશ્રી, તે મેઘ બીપીનભાઈ પટેલના સસરા, તે નીશાબેનના જેઠ, તે જ્યોત્સનાબેન, ડોલીબેન શેઠના ભાઈ, તે આદિત્ય, મીલોની, ચૈતન્ય, મયુરીબેન દોશી, હેતલના કાકાનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના સવારે 10 થી 11, નાગર બોર્ડીંગ, હાટકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, વિરાણી હાઈસ્કૂલ સામે, ટાગોર રોડ, રાજકોટ છે.

રાજકોટ: નિરૂબેન શશીકાંત વાલાણી (સુદાન)વાળા (ઉ.84) તે જીતેશભાઈ, મોહીનીબેન રાજુભાઈ ભટ્ટના માતુશ્રી, તે પુજા, જેનીના દાદીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના સવારે 10-30, સરદારનગર ઉપાશ્રય, રાજકોટ છે.

રાજકોટ: લવજીભાઈ વશરામભાઈ દુધાત્રા (ઉ.75) તે મહેશભાઈ લવજીભાઈ દુધાત્રાના પિતાશ્રીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.25ના સવારે 8 થી 9-30, સત્યજીત સોપાન સોસાયટી હોલ, કસ્તુરી એવયરીની સામે, જીવરાજ પાર્ક, મવડી, અંબિકા ટાઉનશીપ, રાજકોટ છે.

રાજકોટ: હાજીયાણી જુબેદાબેન હાજી સુલ્તાનભાઈ બેલીમ તે હાજી સલીમભાઈ, ઈસ્માઈલભાઈ, રફીકભાઈના ‘વાલીદા’, સરદારભાઈ, દિલાવરભાઈ, મુસ્તાકભાઈના મોટા બા, હબીબભાઈ બાપુભાઈના ભાભીનું અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5 થી 7, ‘રોશની’, કિડવાઈનગર-5, નાગરિક બેંક પાછળ, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ છે.

રાજકોટ: મુળી નિવાસી હાલ રાજકોટ ચંદ્રસિંહ (દેવેન્દ્રસિંહ) ભોજુભા પરમાર (ઉ.56) તે યશરાજસિંહ, વિશ્વરાજસિંહના પિતાશ્રી, તે નરેન્દ્રસિંહ, પ્રવિણસિંહ, હરિશ્ચંદ્રસિંહ, સ્વ.ઘનશ્યામસિંહ, ભરતસિંહ, પરાક્રમસિંહ, દશરથસિંહના નાનાભાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4-30 થી 6-30, 2/14, લક્ષ્મીવાડી, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક