• રવિવાર, 19 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: નિલેશભાઇ હસમુખભાઇ સોલંકીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 512મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના સહયોગથી થયેલ છે.

જૂનાગઢ: ગુર્જર સુથાર નાથાભાઈ દેવશીભાઈ સોનીગરા (ઉ.90)તે મહેશભાઈના પિતા, મયુરભાઈ, ધીરજભાઈ, હરસુખભાઈ, ચુનીભાઈ અને અમુભાઈના કાકા, રાજેશ અને પ્રફુલના મોટાબાપુનું તા.3ના અવસાન થયું છે. બેસણુ તા.6નાં સાંજે 4 થી 6, શુભેશ્વર મંદિર, ખલીલપુર રોડ, જૂનાગઢ છે.

ભાટિયા: બાંકોડી નિવાસી સ્વ. તુલસીદાસ મોરારજીભાઈ દાવડાના પત્ની તારાબેન (ઉ.વ.90) તે લીલાધરભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ, સ્વ.હંસાબેન અમૃતલાલ સોનૈયા, નયનાબેન જમનાદાસ સામાણીના માતૃશ્રીનું તા.4નાં અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.6ના બપોરે 3.30 થી 4 બાંકોડી મહાજન સમાજ વાડી ખાતે છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: નિર્મળાબેન મુકુંદરાય કોટેચા (ઉ.88) તે સ્વ.મુકુંદરાય ઓધવજી કોટેચાના પત્ની, રાજેન્દ્રભાઈ (સદ્ગુરુ એસ્ટેટ) સ્વ.હરિશભાઈ, હર્ષાબેન રમેશભાઈ ચતવાણી, હિનાબેન નીતીનભાઈ કક્કડ, દીપ્તીબેન (વનમાલાબેન), ભુપેન્દ્રભાઈ કાનાબારના માતુશ્રી, સ્વ.દયાબેન ઓધવજીભાઈ કોટેચાના ભાભી, સ્વ.મગનલાલ જગજીવનદાસ સુચક (જેતપુર)ના પુત્રી અને રાજનભાઈ, કૃણાલભાઈ, ભાવિનભાઈ (તંત્રી-સત્ય કી કલમ ન્યૂઝ)ના દાદીનું તા.રના અવસાન થયું છે. બેસણુ, પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.6ના સાંજે પ થી 6 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે છે.

જેતપુર: ધીરુભાઈ નાનજીભાઈ ધારૈયા (ઉ.64) તે રમેશભાઈ, ભરતભાઈના ભાઈ, વિશ્વાસભાઈ, આનંદભાઈના પિતાનું તા.4ના અવસાન થયું છે. બેસણુ તા.6નાં સાંજે પ થી 7 નકલંગ આશ્રમની સામે મધુવન સોસાયટી, જેતપુર છે.

રાજકોટ: કાલાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ. હરીલાલ  જેચંદભાઇ શેઠના પત્ની, ભાનુમતિબેન (ઉ.85) તે પારુલબેન નિતીનભાઇ શાહ, કુંજલબેન રશ્મિકાંતભાઇ મોદી, સોનલબેન પિયુષભાઇ પુંજાણી, સ્વ. પરાગભાઇ હરીલાલ શેઠના માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સવારે 10 કલાકે નાલંદા ઉપાશ્રય, 3- નાલંદા સોસાયટી રાજકોટ છે.

રાજકોટ: સ્વ. મગનલાલ પોપટલાલ ખંધડીયાના પુત્ર, જયસુખભાઇ તે સ્વ. કાંતિભાઇ (મોરબી), સ્વ. રમેશભાઇના નાનાભાઇ, નિલેશભાઇના કાકા, સ્વ. દામજીભાઇ તલકશીભાઇ ચતવાણીના જમાઇ, સ્વ. રામજીભાઇ (તારાણા)ના બનેવીનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષની સાદડી તા.6ના સાંજે 5 કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર, સદર બજાર મેઇન રોડ, રવિ હોટલ ચોક પાસે રાજકોટ છે.

રાજકોટ: જોષીપુરા- જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જયંતિલાલ લાધારામ મહેતાના ધર્મ પત્ની, મધુબેન (ઉ.82)તે જયેશભાઇ અને ભાસ્કરભાઇ મહેતાના માતુશ્રી, કેવલ, હર્ષ, નિષ્ઠા, પંકિતના દાદીમા તથા નાની કુંકાવાવવાળા લક્ષ્મીશંકર જે. ખંભોળિયા, કિર્તીભાઇ જે. ખંભોળિયાના મોટા બેનનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયર પક્ષનું બેસણું સાથે તા.6ને સોમવારે સાંજે 4-30 થી 6-30 ધુમકેતુ હોલ, 4/ રોયલ પાર્ક, કાલાવડ રોડ, કે.કે.વી. ચોક, નજીક રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં. 98796 05160/ 99097 11666.

વેરાવળ: સવિતાબેન નાથાલાલ ઉદેશી (ઉ.84) તે નિતીનભાઇ, સંજયભાઇ (ભાટીયા આંગડીયા વાળા), દિનેશભાઇ, વિપુલભાઇ (જામનગર), જાગૃતિબેન વૈદ (રાજકોટ)ના માતુશ્રી, ભરતભાઇ વૈદના સાસુ, નંદલાલભાઇ ત્રિભોવનદાસ આશર (જામનગર)ના બહેનનું તા.3ના અવસાન થયું છે. ઉઠમણું તા.6નાં સાંજે 4 થી 5 શિવાલીક એપાર્ટમેન્ટ, અંબાજી મંદિર બસ સ્ટેશન પાસે વેરાવળ છે.

અમરેલી: લીલીયા નિવાસી રાજગોર બ્રાહ્મણ સ્વ. ગુણવંતભાઇ પ્રભાશંકરભાઇ પંડયાના પત્ની રમાબેન તે દીપકભાઇ, રાજેશભાઇ, અતુલભાઇ, ચંદ્રીકાબેનના માતાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના બપોરના 3 થી 6 લેઉવા પટેલ સમાજ વાડી, લીલીયા ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક