• રવિવાર, 19 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

ધોરાજી: જમનાવડના ચંદ્રકાંતભાઈ ગોપાલભાઈ કાતરિયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિકારી ડો.જયેશ વેસેટીયન, ડો.કે.એ.ચૌહાણ અને ટીમે ચક્ષુદાન સ્વીકાર્યું હતું. આ તકે હરેશભાઈ કાતરીયા, રવજીભાઈ પરડવા, કિશોરભાઈ કાતરિયા, મહેન્દ્રભાઈ કાતરિયા, સુખાલાલભાઈ વાઘમશી, ઉદયભાઈ વાણિયા વગેરે ઉપસ્થિત હતા.

ચક્ષુદાન

ચલાલાના વતની અને અમરેલીના ચિતલ રોડ પર આવકાર બંગ્લોઝમાં વસતા નૂતન હાઈસ્કૂલના રિટાયર્ડ શિક્ષક તરુણકાંત ગુલાબચંદ માંડલિયા (ઉં.71) નું તા.1ના અવસાન થતા તેમના પુત્ર હિતેશ માંડલિયા દ્વારા ચક્ષુદાનનો નિર્ણય કરાયો હતો. આ માટે તેમણે ડો.એસ.આર.દવેના માધ્યમથી ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપના સંયોજક વિપુલ ભટ્ટીનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગ્રુપના ટ્રસ્ટી દિપક મહેતા, ધર્મેન્દ્ર લલાડિયા સાથે ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસે સેવા આપી હતી.

રાજકોટ: માંગરોળ નિવાસી હાલ રાજકોટ પ્રમિલાબેન (ઉ.8ર) તે ઈન્દ્રકાંત દેવીદાસ શાહના પત્ની, ચંદ્રકાંત દેવીદાસ શાહ, જ્યોત્સનાબેન મુકેશભાઈ શાહ, ચંદ્રકાંત શાહ (સુરેન્દ્રનગર)ના ભાભી, દીપકભાઈ શાહ (આણંદ), દિવ્યેશભાઈ શાહ (મુંબઈ)ના બહેન, અનીશભાઈ, હર્ષાબેન દોશી (જૂનાગઢ), હિનાબેન વલંદા (જેતપુર), બીનાબેન શેઠ (રાજકોટ)ના માતુશ્રીનું તા.રના અવસાન થયું છે. બેસણુ તા.3-પનાં સવારે 10.30 કલાકે તેમના નિવાસ સ્થાન ક્વાર્ટર નં.ર4/ર4ર, ન્યુ વિશ્વનગર આરએમસી ક્વાર્ટર, ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ છે.

મોરબી: ખાખરાળા નિવાસી સ્વ. હરિલાલ વલ્લભદાસના પુત્ર ધનદીપભાઈની પુત્રી પ્રાપ્તીબેન મિરાણી (ઉ.ર3) તે હર્ષ મિરાણીના બહેનનું તા.ર8નાં અવસાન થયું છે. બેસણુ, મોસાળ પક્ષની સાદડી તા.3નાં સાંજે 4 થી પ જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી છે.

રાજકોટ: મંજુલાબેન જયસુખભાઈ ખખ્ખરનું તા.રનાં અવસાન થયુ છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.3ના સાંજે પ થી 6, જય બાલાજી, 3-અમૃતપાર્ક, આલાપગ્રીન સીટી પાછળ રૈયા રોડ, રાજકોટ છે. મો.નં. 8140068300, 8200934227.

બાબરા: દશા સોરઠિયા વણિક સ્વ.જમનાદાસ મણીલાલ મલકાણના પત્ની ભદ્રાબેન (ઉં.82) તે રાકેશભાઈ, જયશ્રીબેન જયેશકુમાર ગોરસિયા, પલ્લવીબેન શશીકાંત સાંગાણી, અંજનાબેન મનોજકુમાર સાંગાણી, ચેતનાબેન દિવ્યેશકુમાર માંડાણીના માતુશ્રી, તે પ્રતાપભાઈ શાંતિલાલ લોટીયા (પોરબંદર)ના બેન, તે સ્વ.લક્ષ્મીભાઈના નાનાભાઈના પત્ની, તે સ્વ.રસિકભાઈ, ધીરજલાલભાઈ, નટુભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈના ભાભી, તે નીરજ, ધાર્મીના દાદીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, તેમના ખડિયાપા શેરી, બાબરા ખાતેના નિવાસે છે.

જામખંભાળિયા: જામખંભાળિયા હાલ કંચનપુર જેસંગભાઈ પોપટભાઈ સંઘાર (ક્ષત્રિય સંઘાર સમાજના અગ્રણી)(ઉં.68) તે મેરૂભાઈના નાનાભાઈ, તે ચંદ્રીકાબેનના પતિ, તે પ્રકાશભાઈ, રાજેશભાઈ, નિમુબેન, ઈન્દુબેન, જલ્પાબેનના પિતાશ્રી, તે રાઘવ, શ્યામ, શિવમ અને બંસીબેનના દાદાનું તા.29ના અવસાન થયું છે.

પોરબંદર : પ્રભાશંકર રામજીભાઈ થાનકી (ઉં.88)(શારદાગ્રામના નિવૃત્ત શિક્ષક) તે કેતનભાઈ (સિક્કા), કલ્પાબેન શશીકાંત મોઢા (ગાંધીનગર)ના પિતાશ્રી, તે જયદીપભાઈ (રાજકોટ)ના દાદા, તે ખીમેશભાઈ થાનકી (પોરબંદર નવયુગ વિદ્યાલય)ના મોટાબાપુનું તા.2ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 5થી 6, મિલેનીયમ ટાવરના ક્લબ હોલ વાડી પ્લોટ ખાતે છે.

માળિયા હાટીના: રામાનંદી સાધુ નિરંજની સુરેશકુમાર બચુભાઈ રાજા (ઉકાબાપુ)(ઉં.58) તે માળિયા સંકીર્તન મંદિરના મહંતનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.3ના સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને, સંકિર્તન મંદિર, સાસણ રોડ, માળિયા હાટીના ખાતે છે.

તાલાલા: લક્ષ્મીદાસ ભીમજીભાઈ તન્ના (ભરતભાઈ)(ઉં.65) તે મોસમબેન સંદીપકુમાર તન્ના (ઉના)ના પિતાશ્રી, તે જયેન્દ્રભાઈ (જૂનાગઢ), ધીરૂભાઈના મોટાભાઈ, તે સ્વ.મોહનલાલ દયાળજીભાઈ રૂપારેલ (કોડિનાર)ના જમાઈ, તે ચંદુભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, મુકેશભાઈ (બાલાજી), જલારામ ફરસાણ (કોડિનાર)વાળાના બનેવી, તે ત્રિભોવનદાસ રામજીભાઈ રાયચુરાના ભાણેજનું તા.2ના અવસાન થયું છે. ઉઠમણું, સસરા પક્ષ, મોસાળ પક્ષની સાદડી તા.3ના 4થી 6, લોહાણા મહાજન વાડી, તાલાલા ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક