• ગુરુવાર, 09 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ : રસિકભાઇ ઠાકુરભાઇ સોમૈયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચણુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 508મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરીયાના સહયોગથી થયેલ છે.

રાજકોટ: ચંદ્રિકાબેન ધીરજલાલ સાતા (ઉં.74) તે સ્વ.ધીરજલાલ મોહનલાલ સાતાના પત્ની, તે નીતિનભાઈ, વિજયભાઈ, માધુરીબેન માણેક, મીનાબેન પુજારાના માતુશ્રી, તે દીપ અને મહેકના દાદી, તે પીયૂષભાઈ માણેક, રાજુભાઈ પૂજારાના સાસુ, તે કિશોરભાઈ તથા અશ્વિનભાઈ આહ્યા (મૂળ જોડિયાવાળા)ના બહેનનું તા.26ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.27ના સાંજે 5થી 6, એ-407, શ્રીકૃષ્ણ ટાઉનશીપ, મવડી કણકોટ રોડ, મવડી મુક્તિધામની સામે,

રાજકોટ છે.

સમઢિયાળા (ગીર) (મેંદરડા): દિવાળીબેન મૂળજીભાઈ વૈશ્નવ (ઉં.78) તે વિપુલભાઈના માતુશ્રીનું તા.25ના સમઢીયાળા મુકામે અવસાન થયું છે.

રાજકોટ: મોઢવણિક મધુબેન હેમેન્દ્રભાઈ મહેતા તે હેમેન્દ્ર મનસુખલાલ મહેતાના પત્ની, તે ધીરેન્દ્રભાઈના ભાભી, તે રાહુલ મહેતાના ભાભુનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સાંજે 6 કલાકે મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ છે.

રાજકોટ: જસદણ નિવાસી હાલ રાજકોટ મોઢ માંઢલીયા નવીનભાઈ ઝવેરચંદ ગાંગડિયા (ઉં.74) તે નરેશભાઈ, પ્રવિણભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, સંગીતાબેન પારેખ (મુંબઈ)ના ભાઈ, તે કમલેશ, હિરેન, જસ્મીન, પરીન પારેખના પિતાશ્રી, તે વરૂણના દાદાનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સવારે 8-30થી 10, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય ચંદ્રકાંત ગોરધનદાસ જોગી (ઉ.80) તે સ્વ. અમરશીભાઈ જોગી, સ્વ.દયાળજીભાઈ જોગી, રમણીકભાઈ જોગીનાં ભાઈ, યોગેશભાઈ અને શરદભાઈ જોગીનાં પિતાશ્રી, કેવલ-શ્રેયસ અને મિતનાં દાદાનું તા.રપનાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7નાં સાંજે 4 થી પ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી-પેડક રોડ-રાજકોટ છે.

પોરબંદર: યોગેશ્વરદાસ દ્વારકાદાસ શર્મા (ઉ.37) (પંચમુખી મહાદેવ મંદિરના પુજારી) તે સંગીતાબેનના પતિ, રાજેશ્વરીબેનના ભાઈનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર7નાં 4 થી પ પંચમુખી મહાદેવ મંદિર, કેદારેશ્વર રોડ ખાતે છે.

રાજકોટ: ઘોઘાવદર નિવાસી હાલ રાજકોટ છગનભાઈ મોહનભાઈ ધડુક (એવીપીટીઆઈ)નાં પત્ની નયનાબેન (ઉ.69) તે પ્રશાંતભાઈ, ભાવેશભાઈનાં માતુશ્રી, ધૃતિબેન, હીરલબેનનાં સાસુ, નેહ, હિયાનાં દાદીનું તા.રપના 7 અવસાન થયું છે. બેસણુ તા.ર7નાં સાંજે પ થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, પંચાયત નગર ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

કચ્છ: કચ્છ ગઢશીશા (હાલ મુલુંડ)ના સ્વ.જીવરામ ગોવિંદજીભાઈ મોટનપૌત્રાના પુત્ર, સ્વ. દેવીદાસભાઈના પત્ની જ્યોત્સનાબેન (ઉ.73) તે લાલજીભાઈ સતજુગાના પુત્રી, શિતલબેન, હિતેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ, શિલ્પાબેન રાજેશભાઈ, નેહલબેન મનીષભાઈ, છાયાબેન ભાવેશભાઈ ગટાના માતા, સ્વ.ભાનુમતીબેન મુલરાજભાઈ, સ્વ. વિજયાબેન મહાવીરભાઈ, સ્વ.સાવિત્રીબેન પ્રેમજીભાઈ અરોડા, કસ્તુરબેન માધવજીભાઈ આસાણી, શારદાબેન લીલાધરભાઈ ગણાત્રાના ભાભી, એકતાબેન પ્રતીકભાઈ, યશ, કુનાલ, માહી, કૃપા, ઓમ, જીયાના દાદીનું તા.ર4નાં અવસાન

થયું છે.

જામનગર : સ્વ.નાનાલાલ જગજીવનદાસ આશરાના પત્ની દમયંતીબેન (ઉં.76) તે સ્વ.આશાબેન, સ્વ.ડિમ્પલબેનના માતુશ્રી, સ્વ.કાંતિલાલ વલ્લભદાસ બોસમિયા (જામનગર)ના દીકરી, જગદીશભાઈ, સ્વ.જીતુભાઈ તથા સ્વ.ભૂપતભાઈના બહેન, જામનગર નિવાસી ચમનભાઈ જમનાદાસભાઈ આશરા, બકુલભાઈ, સ્વ.પ્રવીણભાઈ, દીપકભાઈ તથા રંજનબેન લલિતભાઈ છાટબાર (વાંકાનેર), રાજકોટ નિવાસી અશ્વિનભાઈ, વસંતભાઈ તથા રસીલાબેન દુર્ગેશભાઈ હરગણ (વઢવાણ)ના કાકીનું તા.ર6ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક