• સોમવાર, 20 મે, 2024

avsan nondh

જામનગર: હેમલતાબેન અશોકભાઈ સુતરીયા (ઉ.74) તે સ્વ.રમણીકલાલ સવજી સુતરીયાના પુત્રવધુ, કમલભાઈ, સુનિતાબેન, કલ્પનાબેન અને આરતીબેનના માતા તથા હેતલબેન, નિમેષકુમાર મહેતા, જીજ્ઞેશકુમાર શેઠ તેમજ અમિષકુમાર શાહના સાસુ, જયંતીલાલ નાગરદાસ શેઠના દીકરી અને પ્રિયાંશીના દાદીમા તેમજ હર્ષ, હેતવી, આદિત્ય, પાર્શ્વ અને આરવના નાનીમાનું તા.પના અવસાન થયું છે. ઉઠમણુ તા.7ના સવારે 10 કલાકે જૈન ઉપાશ્રય (મોટા), લાલબાગ, ચાંદીબજાર, જામનગર ખાતે છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી હર્ષાબેન તે રાજેન્દ્રભાઈ બેચરલાલ જોષીના પત્ની, નિરવભાઈ જોષી તથા મેઘનાબેન ભટ્ટના માતુશ્રીનું તા.4ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.9ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન સોપાન હેબિટેટ, નોવા સ્કૂલની બાજુમાં, રૈયા ગામ પાસે રાખેલ છે.

અમરેલી: કનુભાઈ પરશુરામભાઈ વ્યાસના પત્ની ઉષાબેન (ઉ.વ.70) તે રાજેશભાઈ અને રવિભાઈના માતાનું તા.6નાં રોજ અવસાન થયું છે. સ્થાનિક અને પિયર પક્ષનું બેસણુ તા.10ને શુક્રવારે સાંજે 4 થી 6 સહજ હોલ, ચક્કરગઢ રોડ, અમરેલી છે.

દામનગર: દાઉદી વ્હોરા અબ્બાસભાઈ શરફઅલીભાઈ ભારમલ (ઉ.વ.74 બેકરીવાળા) તે રશીદાબેનના પતિ, શબ્બીરભાઈ, સાદીકભાઈ, સજ્જાદભાઈ, કુતુબભાઈ, મ.રૂબાબબેન, મ. મુમતાઝબેનના ભાઈ, હોજેફાભાઈ, ઉમ્મેઆઈમનબેન, ઈન્સિયાબેનના પતિ, મિકાઈલભાઈ (રાજકોટ)ના સસરા, રજબભાઈ, મ.હુસૈનભાઈના બનેવીનું તા.6ના અવસાન થયું છે. જીયારતના સિપારા તા.8ને બુધવારે સવારે 11.30 કલાકે દામનગર દાઉદી વ્હોરા મસ્જિદ ખાતે છે.

મોરબી: મોરબી નગરપાલિકાના શોપ ઈન્સ્પેકટર આનંદભાઈ હર્ષદરાય દવે (ઉ.પપ) તે ઉષાબેન હર્ષદરાય દવેના પુત્ર તેમજ ગૌતમભાઈ, હીનાબેનના ભાઈ તેમજ ધામીબેન નિશાનકુમાર જોષી અને સ્તુતિ આનંદભાઈ ભટ્ટના પિતાનું તા.પના રોજ અવસાન થયું છે. બેસણુ તા.7ને મંગળવારે સાંજે 4 થી 6 શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક