• સોમવાર, 06 મે, 2024

avsan nondh

ફૂલછાબના પત્રકાર પ્રવીણભાઈ  ચૌહાણના પિતાશ્રીનું અવસાન

રાજકોટ : મૂળ જારીડા હાલ રાજકોટ હકાભાઈ મૂળજીભાઈ ચૌહાણ (ઉં.80) તે દિનેશભાઈ ચૌહાણ (િવહિપ/ચારણિયા ટાઇમ્સ) અને પ્રવીણભાઈ ચૌહાણ (પત્રકાર, ફૂલછાબ પ્રેસ)ના પિતાશ્રી, તે સ્વ.હરેશભાઈ ચૌહાણ (િવશ્વ હિન્દુ પરિષદ), રાજેશભાઈ ચૌહાણ (સદ્ભાવના હોસ્પિટલ), રઘુભાઈ ચૌહાણ (કેન્ટિન), સુરેશભાઈ ચૌહાણ (િનલ ભજીયા), લલીતભાઈ ચૌહાણ (રાજ કેટરર્સ), હસુભાઈ ચૌહાણ (સ્ટર્લિંગ હોસ્પિટલ), કિશોરભાઈ ચૌહાણ (સ્પાઇકર્સ સ્ટોર્સ)ના મોટાબાપુજી, તે મેહુલ, સુમિત, મયંક, યશ, હર્ષ, નિલ, શિવમ, દિશાંતના દાદાનું તા.17ને બુધવારે રામનવમીએ અવસાન થયું છે. બેસણું તા.19ને શુક્રવારે સાંજે 4થી 6, ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ મેઇન રોડ, એસ.કે. ચોક પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.99099 96909, 75675 21715.

 

 

 

અમરેલીના પ્રાધ્યાપક છેલભાઈ વ્યાસના મોટાભાઈ નિવૃત્ત કલેક્ટર પી. વી. વ્યાસનું નિધન

અમરેલી: અકાળા નિવાસી હાલ ગાંધીનગર પ્રીતમભાઈ વિશ્વનાથ વ્યાસ (ઉં.94) (આઇ.એ.એસ - નિવૃત્ત કલેક્ટર) તે સ્વ.કનુભાઈ વ્યાસ, પ્રોફેસર છેલભાઈ વ્યાસ, નવનીતભાઈ વ્યાસ, શશીભાઈ ત્રિવેદી, અનસોયાબેન દવે, કુંદનબેન ત્રિવેદી, ભારતીબેન દવે, ગીતાબેન ત્રિવેદીના મોટાભાઈ અને પ્રોફેસર બિમલ વ્યાસ, શ્રેયસ વ્યાસ, સુનિતાબેન વ્યાસના પિતાશ્રીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.21ને રવિવારે સાંજે 4થી 7, મહાજન પાર્ટી પ્લોટ, સ્ટેશન રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

 

 

 

ચક્ષુદાન

રાજકોટ: મધુભાઈ ખેલશંકર દફતરીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે, જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ પ0રમું ચક્ષુદાન થયેલ છે.

અમરેલી: સ્વ.જયસુખભાઈ ભગવાનજીભાઈ પોપટના પત્ની મમતાબેન (ઉ.70) તે ડૉ.િદવ્યેશભાઈ, પરાગભાઈ, જીજ્ઞાબેનના માતુશ્રી, પ્રવિણભાઈ (દાસભાઈ), દિનેશભાઈ, બિપીનભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઈના ભાભીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/ઉઠમણુ તા.ર0ના સાંજે પ થી 6 ગુરુકૃપાનગર, ‘રામધામ’, ગાયત્રી મંદિર રોડ, અમરેલી છે.

ગોંડલ: સ્વ. નાથાલાલ ગોવિંદજી છાટબારના પત્ની ધનકુંવરબેન (ઉ.98) તે સ્વ.ચત્રભુજ કુરજી જાજલ (રાજકોટ)ના દીકરી, હરિકૃષ્ણ ચત્રભુજ જાજલ (બટુકભાઈ)ના મોટા બહેનનું તા.1પનાં અવસાન થયું છે. સાદડી તા.19ના સાંજે પ થી6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ વાડી, ખત્રીવાડ, રાજકોટ છે.

ગઢડા (સ્વામીના): વડોદરા નિવાસી દિપિકાબેન હર્ષદકુમાર સોની (ઉ.પર) તે મનસુખભાઈ દુર્લભજીભાઈ રાજપુરા (ગઢડા)ના દિકરી, કલ્પેશભાઈ, શૈલેષભાઈ, શરદભાઈના મોટા બહેન, ચાર્મી, વત્સલના માતુશ્રી, હર્ષીલ, હેત, નંદન, દિવ્ય, પૂજા, ભક્તિ, નંદીનીના ફૈબાનું તા.17ના અવસાન થયું છે. પિયર પક્ષનું બેસણુ તા.19નાં બપોરે 4 થી 6 મોચી જ્ઞાતિની વાડી, વાઢાળા રોડ, ગઢડા છે.

જામનગર: મોઢ વણિક સ્વ.ગોપાલદાસ કલ્યાણજી છાપિયાના પુત્ર જયેન્દ્રભાઈ (ઉં.83) તે સ્વ.મનસુખભાઈ, અરવિંદભાઈ, ચંદ્રકાંતભાઈ, હરિઈચ્છાબેન ગોરધનદાસ મહેતા (જામનગર), મીનાબેન હર્ષદભાઈ મહેતા (અમદાવાદ)ના ભાઈ, તે જગદીશભાઈ, સુનિલભાઈ, પીયૂષભાઈ, વિમલભાઈ, ગૌરવભાઈના કાકાનું તા.17ના રાજકોટ અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

અમરેલી: સ્વ.જયસુખભાઈ ભગવાનજીભાઈ પોપટનાં પત્ની મમતાબેન (ઉં.70) તે ડો.િદવ્યેશ પોપટ, પરાગભાઈ પોપટ તેમજ જીજ્ઞાબેનનાં માતુશ્રી, તે પ્રવીણભાઈ (દાસભાઈ), દિનેશભાઈ પોપટ (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ), બિપીનભાઈ, સુરેશભાઈ, શૈલેષભાઈનાં ભાભીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/ઉઠમણું તા.20ના સાંજે 5થી 6, ગુરૂકૃપા નગર, “રામ ધામ”, ગાયત્રી મંદિર રોડ, અમરેલી છે.

રાજકોટ: હેમાક્ષીબેન જયકુમાર દેસાઈ (ઉં.74) તે જયકુમાર દેસાઈનાં પત્ની, તે મનોજ, પારસનાં માતુશ્રી, તે સ્વ.મહેન્દ્રભાઈ મંકોડીનાં પુત્રીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 5થી 6, તેમનાં નિવાસસ્થાન, શાત્રીનગર, બ્લોક નં. ડી 25-26, નાનામૌવા ખાતે છે.

રાજકોટ : સ્વ.ચંદુલાલ હરજીવનદાસ ભુપતાણી (બગસરાવાળા)નાં પત્ની કનકલતાબેન (ઉં.62) તે કુમાર, હર્ષ, તુષાર, ભાવના ધીરેનકુમાર આણંદપરાનાં માતુશ્રી, તે સ્વ.નરેન્દ્રભાઈ હરજીવનદાસ, હસમુખભાઈ હરજીવનદાસ, નવીનભાઈ વનમાળીદાસ, મહેન્દ્રભાઈ હિંમતભાઈ, કિરીટભાઈ મૂળચંદભાઈ ભૂપતાણીના ભાઈનાં પત્ની, તે સ્વ.દક્ષાબેન બટુકભાઈ માંડવિયા, વર્ષાબેન દિલીપભાઈ પારેખ, દિવ્યાબેન નરેન્દ્રભાઈ સાંગાણી, જ્યોત્સનાબેન હરેશકુમાર ધોળકિયાનાં ભાભી, તે સ્વ.કાંતિભાઈ, સ્વ.કેશવભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.હસમુખભાઈ, કિશનભાઈ જેચંદભાઈ સાંગાણી, સ્વ.કાંતાબેન વજુભાઈ ધ્રુવ, મંજુલાબેન વિઠ્ઠલદાસ કુરાણીનાં બેનનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 5થી 6, ૐકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક શેરી નં.2, એચપીના પેટ્રોલ પંપની સામેની શેરી, રૈયા રોડ, રૈયા ગામ, રાજકોટ છે.

રાજકોટ: અલિયાબાડા નિવાસી સરોજબેન તન્ના (ઉં.73) તે નરોત્તમભાઈ નાથાલાલ તન્નાનાં પત્ની, તે સ્વ.સંજય, રીતેશનાં માતુશ્રી, તે શ્રદ્ધા, દીપનાં દાદી, તે સ્વ.મથુરાદાસ મૂળજી બુદ્ધદેવનાં પુત્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.19ના સાંજે 5થી 5-30, જૈન ધર્મશાળા, અલિયાબાડા છે.

તાલાલા ગિર: માધુપુર ગીરના વિઠ્ઠલભાઈ ધનજીભાઈ સીદપરાનાં પત્ની તેજુબેન (ઉં.72) તે સુભાષભાઈ, ગીરધરભાઈનાં માતુશ્રી, તે ડો.પૂર્વનાં દાદીનું તા.18ના અવસાન થયું છે.

ગોંડલ: સાધનાબેન દુર્લભજીભાઈ મકવાણા તે દુર્લભજીભાઈ ગોરધનભાઈ મકવાણાનાં પત્ની, તે જીજ્ઞેશભાઈ, કમલેશભાઈનાં માતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4થી 6, જલારામ મંદિર, ભોજરાજપરા, માર્ગ નં.9, ગોંડલ છે.

સાવરકુંડલા: મોઢ ચતુર્વેદી ખી.સ.મરણ પ્રભાબેન ઉમિયાશંકર ત્રિવેદી (ઉં.85) તે સ્વ.ઉમિયાશંકર કરશનજી ત્રિવેદીનાં પત્ની, તે યશવંતરાય, સ્વ.િકર્તિભાઈ, ભરતભાઈ, ભાસ્કરભાઈ, પંકજભાઈ તથા નિર્મળાબેનનાં માતુશ્રી, તે સ્વ.અંબાશંકર તથા સ્વ.દેવશંકર (ભાવનગર)ના નાનાભાઈનાં પત્ની, તે સ્વ.રમણીકલાલ ફૂલશંકર પંડયા, શાંતિલાલ, ચંદુલાલ, મનસુખલાલ (અમદાવાદ)નાં બેન, તે કાંતિલાલ મગનલાલ ત્રિવેદી (િફફાદ)નાં સાસુનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.22ના 4થી 6, મોઢ બ્રાહ્મણ વાડી, ગુરુકુળ રોડ, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: સ્વ.મધુસુદન પોપટલાલના મોટા જમાઈ કમલેશકુમાર ઈશ્વરલાલ ભટ્ટ (કાકુભાઈ)નું તા.16ના અવસાન થયું છે. સાદડી તા.19ના સાંજે 5થી 6-30, સામુદ્રી માતાજીનાં મંદિરે, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક