જામનગરના
માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી
મુકુંદકુમારીનું યુ.કે.માં અવસાન
જામનગર:
જામનગરના માજી રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વચેટ બહેન રાજકુમારી મુકુંદકુમારી
કે જે તેઓ પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબાનું યુ.કે.માં અવસાન થયું છે. તેઓએ જામનગરના
માજી રાજવી શત્રુશલ્યસિંહજીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રતિભાશાળી
અને અત્યંત બહાદુર વ્યક્તિ હતા. રાજવી પરિવાર દ્વારા તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે
તેવી જામ સાહેબ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.
અમદાવાદ
(ઝુંડાલ): જાણીતા એક્યુપ્રેશર થેરાપીસ્ટ (મુળ સુરેન્દ્રનગર પંથકનાં, હાલ અમદાવાદ-ગાંધીનગર)
અરૂણભાઈ નટવરલાલ પાઠક તે મીનાબેન પાઠકનાં પતિ, ખુશીબેનનાં પિતાશ્રી નલીનકાંત, પ્રફૂલચંદ્રનાં
ભાઈ, તુષાર નિમેષચંદ્ર પાઠકનાં કાકાનું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં સવારે
8.30 થી 1ર.30 બી-10ર, શ્યામવેદ, સેફાયર, કલ્પતર પાર્ક પાસે, અડાલજ હાઈવે, ઝુંડાલ,
ગાંધીનગર ખાતે રાખેલ છે. મો.નં.98242 89666, 98252 08920.
આલીધ્રા:
અશોકભાઈ છગનભાઈ પરમાર ઉ.વ.53 તે મૌલીકના પિતાશ્રી, ભરતભાઈના મોટાભાઈનું તા.19નાં અવસાન
થયું છે.
રાજકોટ:
દામજીભાઈ ટપુભાઈ સખિયા (ઉ.73)નું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં સાંજે 4 થી
6 રામજી મંદિર, ક્રિષ્નાપાર્ક, પુષ્કરધામ રોડ, પુષ્કર મહાદેવ મંદિરની સામે, રાજકોટ
છે.
ટીંબી
ધોળા જંકશન: વિનોદરાય નરોત્તમદાસ વ્યાસ (ઉ.70) તે સ્વ.નરોત્તમદાસ ભવાનીશંકર વ્યાસના
પુત્ર, સ્વ.વૃજલાલ (ટીંબી), સ્વ.હીરાબેન (ભાવનગર), સ્વ.ગૌરીબેન (અમદાવાદ)નાં ભાઈ, સ્મિતાબેન
પંડયા (સુરત), ધરાબેન પંડયા(જામકંડોરણા), મિત્તલબેન જોષી (ભાવનગર), કિંજલબેન ભટ્ટ (ભાવનગર)ના
પિતાશ્રી, સુરેશકુમાર નયનકુમાર, દેવાંગકુમાર, હાર્દિકકુમારના સસરા, જાહન્વી, યશ, હેત,
કિશનનાં દાદા, સ્વ.રવિશંકર કે. જોષીનાં જમાઈ, નરેશભાઈ (સિહોર), અનુબેન (અમદાવાદ), જ્યોતિબેન
(ભાવનગર), રેખાબેન (સુરત), ગાયત્રીબેન (ભાવનગર)ના બનેવીનું તા.ર1નાં અવસાન થયું છે.
બન્ને પક્ષનું બેસણુ તા.ર4નાં સાંજે 4 થી 6 ટીંબી મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ
છે.
રાજકોટ:
ઈલાન (બબુ) એલીએઝર સોનગાંવકર તે એલીએઝર (એલુકાકા), રેચલબેન સોનગાંવકરનાં (પુત્ર), એનીબેન
સોનગાંવકરનાં (ભાઈ)નું તા.ર1નાં અવસાન થયું છે.
બોટાદ:
રમણભાઈ છોટાલાલ દવે (ઉં.65) મોટી કુંડળ, હાલ બોટાદ, તે પ્રતીક્ષાબેનના પતિ, ઉર્વીબેન,
ભાગ્યેશભાઈના પિતાશ્રી, વત્સલ રશ્મિકાંત દવે (એડવોકેટ)ના સસરા, સ્વ.અનંતરાય (બોટાદ),
રમેશભાઈ (અમરેલી), રસિકભાઈ (અમદાવાદ), સ્વ.હરેશભાઈ (અમરેલી), શારદાબેન કાંતિલાલ પંડયા
(લોકભારતી)ના ભાઈ, ઈન્દુબેન ઠાકોરલાલ દવે (ઉનેલી)ના જમાઈનું તા.ર0નાં અવસાન થયું છે.
સંયુક્ત સાદડી તા.ર3નાં સાંજે 4 થી 6 યોગેશ્વર મહાદેવ મંદિર, યોગીનગર, પાળીયાદ રોડ,
બોટાદ છે.
બગસરા:
દશા સોરઠીયા વણિક, સ્વ.ચંપકલાલ મોતીચંદભાઈ રઘાણીનાં પત્ની કુસુમબેન (ઉં.74) તે અશોકભાઈ,
મયુરભાઈ, યજ્ઞેશભાઈ, હેતલબેન, પ્રતિભાબેનના માતુશ્રીનું તા.ર0નાં અવસાન થયું છે. સાદડી
તા.ર4નાં સાંજે 4 થી 6 સોરઠીયા વણિક વાડી,
બગસરા
છે.
માંગરોળ:
મચ્છુ કઠીયા સઈ સુથાર મનસુખલાલ વલ્લભદાસ પરમાર (ઉ.8ર) તે કિશોરભાઈ, રેખાબેન અશોકભાઈ
ગોહેલ (પોરબંદર)ના પિતાશ્રી, અંકિતાબેન જયેશભાઈ સોલંકી (ભાવનગર) તથા જયના દાદાનું તા.ર1નાં
અવસાન થયું છે.
ભાવનગર:
હળવદ નિવાસી સ્વ.અનિરૂદ્ધભાઈ નારણજી દવેના પુત્ર ઈન્દ્રવદન દવે (ઈન્દુભાઈ-એક્સેલ)ના
પત્ની ઈન્દિરાબેન (ઈલાબેન) તે સ્વ.ડાયાલાલ જાની (રાજકોટ)ના પુત્રી તે સ્વ.હરીશભાઈ દવે
(નિવૃત પાણી પુરવઠા બોર્ડ)ના નાના ભાઈના પત્ની, હિરેન (મુંબઈ), દેવલબેનના માતુશ્રી,
મેઘાના સાસુ, વરદાના દાદી, ચંદાભાઈ દવે (નિવૃત એસબીઆઈ, રઘુકુળ વિદ્યાધામ), જનકભાઈ દવે
(નિવૃત એક્સલ), જાગૃતિબેન, માલતીબેન અરુણભાઈ શુકલ (રાજકોટ), પ્રજ્ઞાબેન પિનાકીભાઈ ત્રિવેદી
(નિવૃત બહેરા મુંગા શાળા)ના ભાભીનું તા.ર1નાં અવસાન થયું છે. સાદડી તા.ર3નાં સાંજે
પ થી 6.30 દીપક હોલ, ઉપરના માળે, મધુબેન સત્સંગ હોલ, સંસ્કાર મંડળ ચોક ખાતે છે. પિયર
પક્ષની સાદડી સાથે છે.
સાવરકુંડલા:
જ્યોત્સનાબેન (લક્ષ્મીબેન) જગદીપભાઈ લડવા (ઉ.પ6)નું તા.ર1નાં અવસાન થયું છે. સાદડી
તા.ર3નાં સાંજે 4 થી 6 ગુર્જર ક્ષત્રિય કડિયાવાડી, પારેખવાડી, કોર્નર વિભાગ, સાવરકુંડલા
છે.
રાજકોટ:
લાભશંકરભાઈ રામજીભાઈ મહેતા તે નર્મદાબેનનાં પતિ, અનિલભાઈ મહેતા (ટંકારા પોલીસ), વર્ષાબેન
ધર્મેશકુમાર જોષી (આણંદ) તથા રૂપલબેન મહેશુકુમાર દવે (પુના)ના પિતાશ્રી, વાસંતીબેન
અનિલભાઈના સસરા, ધ્રીતીક્ષાબેન અને ક્રુષાંગના દાદા, મગનભાઈ બોઘાભાઈ મહેતાના ભત્રીજા,
સ્વ.અશોકભાઈ તથા સુશીલાબેન જગદીશભાઈ ચાવ (જસદણ) તથા શારદાબેન (રાજકોટ), જનકભાઈ અને
ભુપતભાઈ, શાતુભાઈ, પ્રવીણભાઈ ભરતભાઈના મોટાભાઈનું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં
સાંજે પ થી 6.30 ગાંધીગ્રામ બીલેશ્વર મહાદેવ શ્યામનગર આરોગ્ય કેન્દ્ર બાજુમાં રાજકોટ
છે.
રાજકોટ:
મહારાજ ઔદીચ્ય ધેલારામજી (ગોહેલવાડી) બ્રાહ્મણ ગુલાબરાય મગનલાલ રાજ્યગુરૂના પત્ની,
જશવંતીબેન તે અરુણકુમાર (રિટાયર્ડ બીએસએનએલ), સ્વ.મહેન્દ્રભાઈ રાજ્યગુરૂ (રીટાયર્ડ
જીઈબી), રાજેન્દ્ર રાજ્યગુરૂ (પોલીસ કર્મચારી), ગૌતમ રાજ્યગુરૂ (એડવોકેટ), ચેતના, જયદેવી,
પરમેશ્વરીના મુતશ્રી, આશિષ, પાર્થ (ટ્રસ્ટીશ્રી જમનાવડા) પરીવાર), જયદેવ, જયરાજ, અભિષેક,
વેદાંગીના દાદીનું તા.19નાં અવસાન થયું છે. બેસણુ તા.ર3નાં 4 થી 6 શ્રીરામ મંદિર પ્રાર્થના
હોલ (રામ મંદિર), રામનગર મેઈન રોડ, શેરી નંબર-ર, બંધ શેરી, પીડી માલવિયા ફાટક પાસે,
ગોંડલ રોડ, રાજકોટ છે.
જામનગર:
મ.ક.સ.સુ. જ્ઞાતિ પ્રવિણાબેન ધરમશીભાઈ પીઠડીયા (ઉ.65) તે સ્વ્.ધરમશીભાઈ મોહનલાલ પીઠડીયાના
પુત્રી, રમેશભાઈ, સ્વ.અશ્વિનભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, સ્વ.શારદાબેન (મોરબી), નિર્મળાબેન
(સુરત)વાળાના બેનનું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે 6 થી 6.30 પાબારી
હોલ, તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
સ્વ.કવિ ત્રિભુવનભાઈ વ્યાસ (રાજકોટ)ના પુત્રી ચંદાબેન ત્રિભુવનભાઈ વ્યાસ, તે કેનાબેન
હિતાર્થભાઈ આચાર્યનાં માતુશ્રી, સ્વ.વિનાયકભાઈ વ્યાસ, લીલાબેન, પુષ્પાબેન તથા રશ્મિબેન
વ્યાસનાં બહેનનું તા.ર1નાં વડોદરા ખાતે અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.