• રવિવાર, 01 જૂન, 2025

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: કિરીટભાઈ પ્રભુદાસ આહ્યાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 698મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: સ્વ.દામજીભાઈ કેશવજીભાઈ ધામેલીયા (ઉ.91) તે કિશોરભાઈ, નીતિનભાઈ, મધુબેન, પ્રફુલ્લાબેનના પિતાશ્રી, પ્રશાંતભાઈ, મલય, શુભમના દાદાનું અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.ર3ના સાંજે 4 થી 6 ‘શીવ શક્તિ’, કર્ણાવતી સ્કુલની બાજુમાં, હરિદ્વાર બંગલો, બ્લોક નં.પ, રેલનગર (તેમના નિવાસ સ્થાને) રાજકોટ છે.

ભાવનગર: મો.ચા.રા. સ.બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ નાનજીભાઈ રાજ્યગુરૂ (ગઢાળી)ના પુત્ર મનસુખભાઈ (ઉ.80) તે જયેશભાઈ (ગઢડા), નીરજભાઈ (ભાવનગર) અને શ્રુતિબેન મહેશકુમાર પંડયા (પડવદર)ના પિતાશ્રી, કવિતાબેન જયેશભાઈ રાજ્યગુરૂ (જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા), જલ્પાબેન નીરજભાઈ રાજ્યગુરૂ  (પડવા હાઈસ્કૂલ)ના સસરા, પ્રાંશુ, સ્વરા અને વૃત્તાંશના દાદા, મહેન્દ્રભાઈ રાજ્યગુરૂ, સ્વ.વિમળાબેન જયંતિલાલ શુકલ (શિહોર), જસુમતીબેન હરિવદનભાઈ ઉપાધ્યાય (જેતલસર), કાંતાબેન અરવિંદકુમાર ઉપાધ્યાય (કલોલ), દર્શનાબેન (દુર્ગાબેન), મહેન્દ્રકુમાર ત્રિવેદી (લાઠી), રેખાબેન રમેશકુમાર ઉપાધ્યાય (નાનીમાળ), ગીતાબેન બિપીનકુમાર ત્રિવેદી (લાઠી)ના ભાઈ તથા પ્રતાપભાઈ ત્રિવેદી (માલપરા), મનોહરભાઈ ત્રિવેદી (ઢસા જં.), સ્વ.હિરાબેન નંદલાલભાઈ જાની, સ્વ.શારદાબેન નર્મદાશંકર (ભીખુભાઈ) ઉપાધ્યાયના બનેવીનું તા.19નાં અવસાન થયું છે. સંયુક્ત પ્રાર્થનાસભા શ્વસુરપક્ષ, મોસાળપક્ષ સહિત તા.ર4નાં સાંજે 4.30 થી 6.30 મો.ચા.રા.સ. જ્ઞાતિની વાડી, હલુરીયા ચોક, ભાવનગર, તા.ર6નાં સાંજે 4.30 થી 6.30 ભાવસાર સમાજની વાડી, એમ.એમ.હાઈસ્કૂલની બાજુમાં ગઢડા છે.

સાવરકુંડલા: વર્ષાબેન બળવંતભાઈ મહેતા (ઉં.70)નું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.રરના સાંજે 4 થી 6 પરશુરામ ઉપવન વાડી ગર્લ્સ હાઈસ્કૂલ પાસે, સાવરકુંડલા છે.

માળીયા હાટીના: સ્વ.ગોવિંદજીભાઈ હરજીવનભાઈ કક્કડના પત્ની નિર્મળાબેન તે સ્વ.ભરતભાઈ દલાલ, દક્ષાબેન, નીતાબેન, હિનાબહેનના માતુશ્રીનું તા.ર1નાં અવસાન થયું છે. અંતિમયાત્રા આવતીકાલે સવારે તા.રરને ગુરૂવારે સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન કૈલાસ ચોક પાસેથી, ઉઠમણુ સાંજે 4.30 થી પ.30 લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

ગોંડલ: બ્રહ્મ ક્ષત્રિય મૂળ ગોંડલ હાલ ભાયંદર સ્વ.હિમતલાલ પોપટલાલ આશરાના પુત્ર, વિનયભાઈ (ઉ.48) તે સ્વ.પ્રભુદાસ પોપટલાલ આશરાના ભત્રીજા, સ્વ.સુભાષભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ, પરેશભાઈના નાનાભાઈનું તા.10નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રરનાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, વેરી દરવાજા પાસે, મોટી બજાર, ત્રણ બત્તી ચોક, ગોંડલ છે.

માંગરોળ: ગોવા સોની જેન્તીલાલ રામજીભાઈ લાલાડીયાના પત્ની ઈન્દુબેન (ઉ.84) તે ભાવનાબેન જયેન્દ્રભાઈ રાજપરા (યુકે) બાલકૃષ્ણભાઈ, નરેન્દ્રભાઈના માતુશ્રી, જીતેનભાઈ પુનિતભાઈ પાર્થ, જહાનવીના દાદીનું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે ચાર થી છ શ્રીજી એપાર્ટમેન્ટ જવાહર સોસાયટી, પોરબંદર રોડ, ઉપલેટા છે.

રાજકોટ: મોઢ વણિક જસદણવાળા સ્વ.શૈલેષભાઈ ઝવેરચંદ અંબાણી (ઉં.56) તે સ્વ.ઝવેરચંદ વીરચંદ અંબાણીના પુત્ર, હસમુખભાઈ, કિશોરભાઈ, નલીનભાઈ, નીતિનભાઈ, જ્યોત્સનાબેન પ્રદીપભાઈ શાહ, પ્રવિણાબેન ભરતભાઈ વડોદરિયાનાં નાના ભાઈનું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે પ થી 6 નૂતન હોલ, કાલાવડ રોડ, કોટેચા ચોક, રાજકોટ છે.

જામનગર: સ્વ. ચંદ્રકાંતભાઈ દયારામભાઈ પુનાતર, મીનાબેન પુનાતરનાં પુત્ર હિમાંશુભાઈ (ઉ.47) તે અંકિતાબેનના પતિ, પ્રશાંતભાઈના મોટાભાઈ, ધ્યાનના પિતા, રજનીભાઈ જેચંદભાઈ મહેતા (મોરબી)ના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણુ તા.રર સવારે નવ વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ગાંધીજીની પ્રતિમા પાસે, જામનગર છે.

રાજકોટ: ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ નયનાબેન મુકેશભાઈ દવે (નિવૃત્ત આરટીઓ) તે સ્વ.મુકેશભાઈ જયંતિલાલ દવે (ડિસ્ટ્રીક્ટ કોર્ટ, રાજકોટ)ના પત્ની, આનંદભાઈ અને આરતીબેન ધર્મેશભાઈ મહેતાના માતુશ્રીનું તા.ર0નાં અવસાન થયું છે. બેસણુ તા.રરનાં સાંજે પ થી 6 બી-101, હરીક્રિષ્ના હાઈટ્સ, રત્નમ રોયલ્સની સામે, માધાપર ચોકડી પાસે, રાજકોટ છે.

જામનગર: મહેન્દ્રભાઈ દ્વારકાદાસ ગાંધી (ઉ.79) તે ભાનુબેનના પતિ, દ્વારકાદાસ દુર્લભજી ગાંધીના પુત્ર, જેસલબેન, જુલીબેનના પિતાશ્રી, પારસ ચંદ્રકાંત મહેતા તથા ડૉ.પારસ ઈન્દુભાઈ દોશીના સસરા, અક્ષત, અંશુમીના નાના, ઉર્મિલાબેન, કાંતાબેનના ભાઈ, પ્રભુલાલ ભગવાનજી પટેલના જમાઈ, દિનેશભાઈ પ્રભુલાલ પટેલ, રાજેન્દ્રભાઈ પ્રભુલાલ પટેલ, જસવંતીબેન ધન્વંતરાય વસાના બનેવીનું તા.ર1નાં અવસાન થયું છે. ઉઠમણુ તા.રર-પનાં સવારે 9.30 કલાકે પેલેસ દેરાસર ઉપાશ્રયે છે.

રાજકોટ : કાલાવડ (શીતલા) નિવાસી રહેમતબેન બાઉદીનભાઇ ફુલાણી તે મર્હુમ સલીમભાઈ હનીફભાઇ યુનુસભાઇ ફુલાણીના માતુશ્રીનું તા.20ના અવસાન થયું છે. જીયારત તા.22નાં ગુરૂવારના રોજ સવારે 10 કલાકે કબ્રસ્તાન મસ્જિદમાં ભાઇઓ માટે કાજી હોલમાં બહેનો માટે રાખેલ છે

ઇ-પેપરના નવા શુલ્ક