જામનગરના 100 કરોડની ઠગાઈ કેસમાં 30 આસામી સામે આવ્યા
મુખ્ય સૂત્રધાર બે નિવૃત્ત શિક્ષક હજુ ફરાર
જામનગર, તા.25 : જામનગરમાં લાલ બંગલા વિસ્તારમાં છાસ-લસ્સીનું વેચાણ કરતા વેપારી લીમડા લેન વિસ્તારમાં રહેતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા ઉપરાંત તેના અન્ય બે સાથીદારો